ઝુંડાલ ગુરુકુળ (પુના) ખાતે પરીક્ષા પે ચર્ચા -૨૦૨૩ કાર્યક્રમ નિહાળ્યો

વોર્ડ નં. ૧૧ ના પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઇ આચાર્ય, મહામંત્રીશ્રીઓ ભવાનસિંહ વાઘેલા, ભીખાભાઈ પટેલ, તથા કોર્પોરેટરશ્રીઓ ગીતાબેન પટેલ અને સેજલબેન પરમારનાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પરીક્ષા પે ચર્ચા -૨૦૨૩ કાર્યક્રમ ઝુંડાલ ગુરુકુળ (પુના) ખાતે સાથી કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારો સાથે નિહાળ્યો. જે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આગામી પરીક્ષાઓને અનુલક્ષીને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ સાથે માર્ગદર્શન પૂરું પાડેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *