રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના થયેલા અવસાન બદલ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગઈકાલે ભારદ્વાજ પરિવારની મુલાકાત લઈ સ્વ. અભયભાઈના લઘુબંધુ નિતીનભાઇ ભારદ્વાજને મળી સ્વ. અભયભાઈના દુ:ખદ અવસાન બદલ દિલસોજી પાઠવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા


