વાલીયા તાલુકો ભાજપના “અનુસૂચિત જાતી મોરચો” પદાધિકારીઓ તરીકે નિમણુંક કરવામાં આવેલ

વાલીયા તાલુકા માં અનુસૂચિત જાતિ મોરચાની નવનિયુક્ત થતાં તમામ ને ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી તથા ઉજવળ ભવિષ્ય ની કામનાં કરી

પ્રમુખ તરીકે-પ્રવીણભાઈ હિંમતભાઈ સોલંકી
ઉપ-પ્રમુખ તરીકે-જશવંતભાઈ મગનભાઈ મહીડા
ઉપ-પ્રમુખ તરીકે-ચંદ્રકાંતભાઈ ગણપતભાઈ રોહિત

મહામંત્રી તરીકે- વિજયભાઈ ડાયાભાઈ પરમાર
મંત્રી તરીકે-ચાર લોકોની વર્ણી કરવામાં આવી
મંત્રી તરીકે-દિનેશભાઈ છીતુભાઈ મકવાણા
મંત્રી તરીકે-નવીનભાઈ છગનભાઈ મકવાણા
મંત્રી તરીકે-સંજયભાઈ ચિરાગભાઈ પરમાર
મંત્રી તરીકે-નિલેશભાઈ કરસનભાઈ ગોહિલ
તથા કોષાધ્યક્ષ તરીકે- હિતેશભાઈ ભઈલાલભાઈ પરમાર ની વરણી કરવામાં આવી
જેમાં સંગઠનના હોદ્દેદારો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *