કોંગ્રેસ ના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશ ના આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિજી અંગે ઇરાદાપૂર્વક કરેલ અશોભનીય શબ્દો ના પ્રયોગ બદલ વલસાડ શહેર ના ટાવર આઝાદ ચોક ખાતે ભાજપ દ્વારા તેમનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કરાયું
ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર....