શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ અને શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ નિરણ કેન્દ્ર દ્વારા ૧૦૦૦૦થી વધુ ગાય માટે પશુરક્ષા અભિયાનને પુર્ણ કરવામાં આવ્યુ અને લમ્પી વાયરસનો ભોગ બનેલ ગૌવંશને બચાાવા અભિયાન શરૂ કરવામાં આવ્યુ.
સેવા હી સાધનાના સુત્રને ચરિતાર્થ કરતી સંસ્થા શ્રી સર્વ સેવા સંધ (કચ્છ...