શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર સમસ્ત રાજપૂત મહિલા સેવા ટ્રસ્ટ…
ગુજરાત
કપરાડાના રોહિયાળ તલાટ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુર-કપરાડામાં જળસંચયના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અને…
અન્ન, નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને રાજ્યમંત્રી શ્રી પૂનમચંદ બરંડાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ ઉજવાયો
વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રાહકોનું સશક્તિકરણ અનિવાર્ય :- કેબિનેટ મંત્રીશ્રી શ્રી રમણભાઈ સોલંકી…
ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ: વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય…
સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા ભારતની સૌથી મોટી ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ
સાયન્સ અને ટેકનોલોજી સચિવ શ્રીમતી પી. ભારતી અને પીઆરએલના નિયામકશ્રી અનિલ ભારદ્વાજે કરાવ્યો પ્રારંભ ગુજરાત સરકારના…
ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી
ઉત્તર ગુજરાતના કૃષિ સંબંધિત ઉદ્યોગો અને વેલ્યુ એડિસન આધારિત ઉદ્યોગોને આ કોન્ફરન્સ દ્વારા વેગ મળશે :-ઉદ્યોગમંત્રી…
રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રોજગાર ભરતી મેળો યોજાયો
રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે અને રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ રાજ્યના…
દાહોદ જિલ્લામાં નવીન રચાયેલ ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાનો શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષા સ્થાને શુભારંભ
વિકાસના પંથે આવનાર સમયમાં ગુરુ ગોવિંદ -લીંબડી તાલુકો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવશે-મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર ગોવિંદ…
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ખાતે રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
આસપાસના ૯ ગામોની ૧૩ હજારથી વધુ વસ્તીને મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ દાહોદ જિલ્લાના સિંગવડના પહાડ વિસ્તારમાં…
પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી
ડૉ. પી. કે. મિશ્રા સિવિલ હોસ્પિટલમાં પીડિતો અને પરિવારોને મળ્યા પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે.…
