જળ જીવન મિશન યોજના થકી ગલોડિયા ગામમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો

વડાપ્રધાનશ્રીના હર ઘર કો જલના સંકલ્પ સાકાર કરતુ ગલોડિયા ગામ રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠારિપોર્ટ યુનુસ મેમણ…

સાબરકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૮ વર્ષના સેવા-સુશાસન-ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે ભારતમાં ગરીબી રેખાથી નીચે આવતા લોકોમાં ૧૨ ટકાનો ઘટાડો બહુ મોટી વાત ઃ જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ૨૦૧૪ બાદ અંબાજીથી ઉમરગામ પટ્ટાના આદિવાસી ભાઈઓની ચિંતા કરાઈ : સાંસદ રમીલાબેન બારા…

ઘર આંગણે શૌચાલયો બનાવી સરકારે સાચાં અર્થે મહિલાઓના સ્વમાન અને સ્વાભિમાનની રક્ષા કરી છે. : લાભાર્થી જ્યોત્સનાબેન

સ્વરછ ભારત મિશન થકી ઘર આંગણે શૌચાલય બનતા લોકોને ગંભીર બિમારીયોથી બચાવવામાં આવ્યા છે. રિપોર્ટ ઈકબાલ…

કચ્છમાં રસ્તા સુધરવા સાથે રોડ કનેકટીવીટી વધતા લોકોની અનેક સમસ્યાઓનો ઉકેલ આવશે : માર્ગ- મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી

કચ્છ જિલ્લાના ગાંધીધામ અને રાપર મત વિસ્તારના વિવિધ રસ્તાઓના રૂ. ૫૬.૨૫ કરોડની અંદાજિત રકમથી વિસ્તૃતિકરણ તથા…

શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ દ્વારા નિરણ કેન્દ્રનો પ્નારંભ કરવામાં આવ્યો.

ગાય માતા એ સનાતન ધર્મની કુળદેવી છે ત્યારે સૌ સાથે મળીને ગૌ માતાને બચાવીએ. સેવા હી…

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪માં દેશના પ્રધાનસેવક તરીકેનું દાયિત્વ સંભાળ્યા બાદ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને ધ્યેયમંત્ર બનાવ્યો છે. – શ્રી અનિલભાઈ પટેલ

વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા પ્રણાલી ‘ આયુષ્યમાન ભારત ‘ના માધ્યમથી ગરીબ લોકોને ગંભીર બીમારીની સારવાર…

દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી દાહોદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો

અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવીને જન જન માં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્યન્યુઝ દ્વારા સાયક્લોથોનનું…

વડોદરાના ૧૫ હજારથી વધારે રમતવીરો માટે ૧૩થી વધારે રમતોનું સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા આયોજન

ખેલ મહાકુંભમાં વડોદરાના રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે અદભૂત અને સુદ્રઢ આયોજન: શ્રી હર્ષ…

આંકલાવ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કોરોબારી બેઠક યોજઈ હતી.

રિપોર્ટ : બીના પટેલ આંકલાવ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કોરોબારી બેઠક યોજઈ હતી.…

સુરેન્દ્રનગર જિલ્લાના થોરીયાળી મુકામે સ્વ. બીજલભાઇ રબારીના દેહાવસાન અન્વયે યોજાયેલ પિતૃવંદના કાર્યક્રમમાં ઉમટેલ વિશાળ જનમેદની

સુરેન્દ્રનગર : તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સામાજિક – શૈક્ષણિક – રાજકીય અને આર્થિક સ્તરે અગ્રેસર તેમજ ગુજરાત…

SCAM SCAM