ગાંઘીનગર ખાતે રમત ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત વીરાંજલી સમીતી પ્રેરીત કાર્યક્રમમા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો.
શૈશવ રાવ દેશમાં ઘણા ઓછા લોકો વિર સ્વતંત્ર સેનાનીઓ વિશે જાણતા હશે જેમણે...