ગાંધીનગર મહાનગરના વોર્ડ નં ૧૧ માં રેલવે સ્ટેશન વિસ્તાર રામદેવપીરનું મંદિર, ખોરજ ગામ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલની આગેવાનીમાં લોક સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવેલ.
તા. ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ નં ૧૧ માં રેલવે...