૧૯મી સદીના પ્રભાવી સમાજ સુધારક રાજા રામમોહનરાયનું સ્ત્રી સશક્તિકારણ માટે અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમની ૨૫૦મી જન્મ જયંતીએ જીવન કવનને યાદ કરી બોધપાઠ લઈએ ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી
હિંમત હાઇસ્કુલ હિંમતનગર ખાતેથી રાજારામ મોહન રાય ની ૨૫૦મી જન્મ જયંતી નિમિત...